શીળસ
CREATED BY: www.kamalking.in
કળથીની રાખ બનાવી તેમાં ગોળ નાખી પીવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.CREATED BY: www.kamalking.in
૮ થી ૧૦ કોકમ, ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાળી, તેમાં સાકર તથા થોડું જીરૂં નાંખી દિવસમાં ૨-૩ વાર પીવાથી કોઈ દવાથી ન મટતું શીળસ મટે છે.
૧ ગ્રામ મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને બે વાર ખાવાથી તથા શીતળા પર લેપ કરવાથી શીળસ મટે છે.
૧ ડોલ નવશંકા પાણીમાં ૧ થી ૨ ચમચી ખાવાનો સોડા (સોડા બાયકાર્બ) નાંખીને તે પાણીથી સ્નાન કરવાથી શીળસ મટે છે.
CREATED BY: www.kamalking.in
Related Posts :
મકાઈ ખાવાથી 10 જ દિવસમાં દૂર થઈ જાય છે આ 99થી વધારે રોગો, બ્લડ સુગરથી લઈને ડાયાબીટીસ સુધી બધું જ રહે છે કાબૂમાં.મકાઈ ખાવાથી 10 જ દિવસમાં દૂર થઈ જાય છે આ 99થી વધારે રોગો, બ્લડ સુગરથી લઈને ડાયાબીટીસ સુધી બધું જ રહે છે કાબૂમાં
સામાન્ય રીતે દરેક વ્યક્તિને … Read More...
ઑસ્ટ્રેલિયામાં માઉસ પ્લેગ, કેવી રીતે લાખો ઉંદરો ઑસ્ટ્રેલિયામાં આતંક મચાવી રહ્યા છે, જુઓ વિડિયોઑસ્ટ્રેલિયામાં માઉસ પ્લેગ, કેવી રીતે લાખો ઉંદરો ઑસ્ટ્રેલિયામાં આતંક મચાવી રહ્યા છે, જુઓ વિડિયો
હાલમાં પુરી દુનિયા કોરોના સામે જંગ લડી રહી… Read More...
મ્યુકરમાયકોસિસ થી ગભરાવવાની જરૂર નથી,આ દેસી ઘરેલુ ઉપચારથી ફંગસ ને મટાડી શકાય છે,જાણો.મ્યુકરમાયકોસિસ થી ગભરાવવાની જરૂર નથી,આ દેસી ઘરેલુ ઉપચારથી ફંગસ ને મટાડી શકાય છે,જાણો.
WELCOME TO THIS GUJARATI SITE.
નમસ્કાર મિત્રો આપણે જ… Read More...
બીટના આયુર્વેદિક અને ઔષધિય ઉપયોગ, સેવન, ગુણ અને ફાયદાBEET ROOT JUICE USE AND BENEFITSબીટના આયુર્વેદિક અને ઔષધિય ઉપયોગ, સેવન, ગુણ અને ફાયદા
… Read More...
બિલી (બિલીપત્રના ઉપયોગ) ના ઔષધિય ગુણ અને ફાયદા🍈બીલી: ઔષધિય ગુણધર્મો અને ઉપયોગો🍈🍈🍈બીલી વૃક્ષ અન્ય વૃક્ષની તુલનામાં વધારે પ્રમાણમાં ઓક્સિજન વાતાવરણમાં છોડે છે. તેમજ રાસાયણિક પ્રદૂષકો મ… Read More...