HEART PROBLEM | HEALTH BY WWW.KAMALKING.IN



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

હૃદયની બિમારી

CREATED BY: www.kamalking.in
બે ચમચી ચાસણીમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર સાંજ પાણી પીવાથી બ્લડ પ્રેસર ઓછું થાય છે.
એલચીના દાણા અને પીપરીમૂળ સરખેભાગે લઈ ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે.
હૃદયનો દુઃખાવો ઉપડે ત્યારે તુલસીના ૮-૧૦ પાન અને બે ત્રણ કાળા મરી ચાવી જવાથી જાદુઈ અસર થઈ દુઃખાવો મટી જાય છે.
છાતી, હૃદય કે પડખામાં દુઃખાવો થતો હોય તો ૧૦ થી ૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવો પાનને વાટી લેપ કરવાથી પણ દુઃખાવો મટે છે.
CREATED BY: www.kamalking.in

Subscribe to receive free email updates:

Related Posts :