ગુજરાતમાં સાંસ્‍કૃતિક વન



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ગુજરાતમાં નીચેની વિગતે સાંસ્‍કૃતિક વનોની હારમાળા આવેલ છે.
‘‘પુનિતવન’’ – ગાંધીનગર
    ‘‘માંગલ્‍ય વન’’ – અંબાજી
    ‘‘તીર્થકરવન’’ – તારંગા
    ‘‘હરિહર વન’’ – સોમનાથ
    ‘‘ભક્તિ વન’’ – ચોટીલા
    ‘‘શ્‍યામળ વન’’ – શામળાજી
    ‘‘પાવક વન’’ – પાલીતાણા
    ‘‘વિરાસત વન’’ પાવાગઢ
    ‘‘ગોવિંદ ગુરૂ સ્‍મૃતિ વન’’ માનગઢ
    ‘‘નાગેશ વન’’ – નાગેશ્વર (દ્વારકા)
    ‘‘શક્તિ વન’’ – કાગવડ (જેતપુર)
    ૬૭ મો વન મહોત્સવ (૨૦૧૬)– મહીસાગર વન

Subscribe to receive free email updates: